જામનગર તા. ૧૯ઃ જામજોધપુરના જામવાડી ગામમાંં એક બાળકને પેટમાં દુખાવો ઉપડયા પછી ખેંચ આવી જતાં તેનું મૃત્યુ થયું છે. જ્યારે પ્રભાતનગરમાં એકલા રહેતાં વૃદ્ધાનું બિમારીથી અને કાલાવડના ટોડામાં એક ખેડૂત છાતીમાં દુખાવો ઉપડયા પછી મૃત્યુ થયાનું પોલીસમાં જાહેર થયું છે.
જામજોધપુર તાલુકાના જામવાડી
જામનગર તા. ૧૮ઃ જામજોધપુરના સડોદરમાં રહેતું એક દંપતી ગઈકાલે જામનગરથી કામ પૂર્ણ કરી સડોદર પરત જતું હતું ત્યારે પીપરટોડા ગામ પાસે બળદગાડાને ઓવરટેક કરતી વખતે સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં ઘવાયેલા પતિનું મૃત્યુ નિપજયું છે. પત્નીને સારવાર માટે ખસેડવામાં આવી છે. જ્યારે મેઘપર પાસે એક બાઈકને મોટર ઠોકર