Share
ગુજરાતમાં હાહાકાર મચાવી ચૂકેલા કોરોનાની ત્રીજી લહેરને લઈ પ્રશાસન દ્વારા આરોગ્યલક્ષી સુવિધામાં વધારો કરવા કવાયત શરૂ કરી દેવાઈ છે. જેના ભાગરૂપે સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક સહિતના 10 ડોક્ટરોને વડોદરા ખાતે સ્પેશિયલ ટ્રેનિંગ માટે મોકલાયા છે.
કોરોનાની પ્રથમ અને બીજી લહેરની તુલનામાં ત્રીજી લહેર વધુ ઘાતક હોવાની દહેશત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઈ છે. જેને પગલે પ્ર�