comparemela.com

Temple God Jagannath News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

Jagannath Swami Celebrates The Angry Mother Lakshmi, After Traveling To Bahuda, Then God Returns To The Temple | જગન્નાથ સ્વામી નિરાશ લક્ષ્મીજીને મનાવે છે, બાહુડા યાત્રા કરી ભગવાન મંદિરમાં ફરી બિરાજે છે

Jagannath Swami Celebrates The Angry Mother Lakshmi, After Traveling To Bahuda, Then God Returns To The Temple પુરી મંદિરની પરંપરા:જગન્નાથ સ્વામી નિરાશ લક્ષ્મીજીને મનાવે છે, બાહુડા યાત્રા કરી ભગવાન મંદિરમાં ફરી બિરાજે છે 15 કલાક પહેલા કૉપી લિંક અષાઢ મહિનાના સુદ પક્ષની બીજ તિથિએ જગન્નાથ રથયાત્રા અને દેવપોઢી એકાદશીએ બાહુડા યાત્રા કરવામાં આવે છે 12 જુલાઈથી ભગવાન જગન્નાથ સ્વામીની રથયાત્રાનો શુભારંભ થયો હતો. 10 દિવસ સુધી ચાલતા આ ઉત્સવનું સમાપન બાહ�

144th Rathyatra of Lord Jagannathji to Malpuva Prasadi has a special significance

Share ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને રાજ્ય સરકારે શરતી મંજૂરી આપી દીધી છે. હવે કોવિડ ગાઇડલાઇનના નિયમો અને ભક્તો વગરની રથયાત્રાની પરવાનગી રાજ્ય સરકારે આપી છે. આજે જમાલપુર સ્થિત મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી રહી છે. ભગવાન જગન્નાથજીના મંદિર અને પ્રસાદ વિશે અનેક માન્યતા અને મહત્વ ધરા છે. આજે અમે તમને તેમના માલપુઆની પ્રસાદી વિશે �

Ahmedabad Jagannath returned to his temple from Mosal, Netrotsav ceremony started, Patil reached

Share ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને રાજ્ય સરકારે શરતી મંજૂરી આપી છે. હવે કોવિડ ગાઇડલાઇનના નિયમો અને ભક્તો વગરની રથયાત્રા આ વર્ષે નવા રંગરૂપ સાથે નીકળશે. આજે જમાલપુર સ્થિત મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી રહી છે. આ વિધિમાં ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવે છે. નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેમજ 10.30 �

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.