જામનગર તા. ૧૦ઃ જામનગરના રેલવે સ્ટેશન પાસેના ઓવરબ્રીજ પરથી ગઈકાલે સવારે જામજોધપુરના સતાપર ગામના એક લોહાણા યુવાને અગમ્ય કારણસર મોતની છલાંગ લગાવી હતી. આ યુવાનનું બન્ને પગ તેમજ માથા, કપાળમાં ઈજા થવાથી સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. પોલીસે મૃતકના પિતાનું નિવેદન નોંધી આત્મહત્યા પાછળનું કારણ જાણવા
જામનગરના રેલવે સ્ટેશનના ઓવરબ્રીજ પરથી યુવાને લગાવી મોતની છલાંગ nobat.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from nobat.com Daily Mail and Mail on Sunday newspapers.