ભારતના પડોશી દેશ અફઘાનિસ્તાન હાલ સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યુ છે. તાલિબાનના કબ્જા પછી ત્યાની સ્થિતિ દયનીય છે. તેની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. અહી રહેનારા અફઘાની હેરાન છે, તેમને અફઘાનિસ્તાનમાં રહેતા પોતાના પરિવારની સુરક્ષાની ચિંતા સતાવી રહી છે. દિલ્હીના ચાણક્યપુરીમાં અમેરિકા, રુસ, અફઘાનિસ્તાન સહિત દરેક દેશોના દૂતાવાસ છે. | The Taliban Are Very Terrorist, They Will Selectively Kill Our People; Modi Ji, Save Us, We Want To Live