22,159 Pakistani Refugee Families In Jammu And Kashmir And Only 174 Will Get Compensation!
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:જમ્મુ-કાશ્મીરમાં 22,159 પાકિસ્તાની શરણાર્થી પરિવાર અને વળતર માત્ર 174ને જ મળશે!
જમ્મુ5 કલાક પહેલાલેખક: મોહિત કંધારી
કૉપી લિંક
જમ્મુમાં ઝિરી નજીક ચક જાફર ગામમાં શરણાર્થીઓની એક સભા.
નાગરિક તો બન્યાં પણ પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓનું જીવન કેટલું બદલાયું?
દિશા-નિર્દેશોના અભાવે સરકારી કર્મીઓ શરણાર્થીઓની ફાઈલ પાસ કરવામાં અવ