comparemela.com

Latest Breaking News On - Bhaskar exclusive - Page 1 : comparemela.com

Vaccines protecting children from 3 serious diseases including pneumonia will now be provided free of cost in Gujarat | ન્યુમોનિયા સહિત 3 ગંભીર રોગમાંથી બાળકોને બચાવતી વેક્સિન હવે ગુજરાતમાં મફત અપાશે

PCVને 2017માં રસીકરણ કાર્યક્રમમાં આવરી હતી, જેમાં ગુજરાતનો આ વર્ષે સમાવેશ કરાયો,એક બાળકને વર્ષમાં 3 ડોઝ અપાય છે, 12 લાખ બાળકને 36 લાખના ડોઝ વિનામૂલ્યે મળશે,શ્વાસોશ્વાસને લગતા ચેપી રોગ ન્યુમોકોકલ ન્યુમોનિયાથી વર્ષમાં 53,000 બાળકનાં મોત | divyabhaskar

Birth of a child with heart outside the body in Himmatnagar Civil Hospital, 1 in 10 lakh such cases are seen. | હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શરીરની બહાર હૃદય સાથે બાળકનો જન્મ, 10 લાખે આવો 1 કેસ

બાળકને સર્જરી માટે અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં રિફર કરાયું | divyabhaskar

Out of 2 lakh allotted on Modi's birthday, 40 thousand doses were sent to Ahmedabad! | મોદીના જન્મદિવસ વખતે કચ્છમાં ફાળવાયેલા 2 લાખ પૈકી 40 હજાર ડોઝ અમદાવાદ મોકલી દેવાયા !

ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો, કચ્છમાં 25 દિવસ બાદ ગુરુવારે માત્ર 2542ને રસી,જથ્થો તળિયા ઝાટક થતા ગુરુવારે રસીકરણ ઓછું થયું, જોકે તંત્રે કહ્યું કર્મચારીઓને આરામ અપાયો છે,100 ટકા લક્ષ્યાંક સિદ્ધ કરવા વહીવટીતંત્ર ઊંધામાથે, અત્યારસુધી 80.45 ટકા લોકોએ એક ડોઝ લઈ બન્યા સુરક્ષિત | Out of 2 lakh allotted on Modi s birthday, 40 thousand doses were sent to Ahmedabad!

Rajkot: RUDA's CEO also released an acquaintance caught in the curfew | રાજકોટમાં સામાન્ય લોકોને દંડ પણ RUDAના CEO કર્ફ્યૂમાં પકડાયેલા પરિચિતને છોડાવી ગયા

Rajkot: RUDA s CEO Also Released An Acquaintance Caught In The Curfew ભાસ્કર એક્સક્લૂઝિવ:રાજકોટમાં સામાન્ય લોકોને દંડ, પણ RUDAના CEO કર્ફ્યૂમાં પકડાયેલા પરિચિતને છોડાવી ગયા રાજકોટ6 કલાક પહેલા કૉપી લિંક રૂડાના સીઇઓ કર્ફ્યૂભંગમાં પકડાયેલા તેમના પરિચિતને છોડાવવા સરકારી કાર લઈને રૂબરૂ સ્થળ પર પહોંચ્યા હતા. આકાશવાણી ચોકમાં પોલીસે વૃદ્ધને રોક્યા, વૃદ્ધે પોતાના પડોશી એવા અધિકારીને ફોન કરી જવાના પ્રયાસ કર્યા પીઆઇએ ફોન પર વા�

The head of the ICMR's epidemiology department says Corona's third wave will not come because of the Delta + variant, the third wave will not be as deadly as the second. | ICMRના મહામારી વિભાગના હેડ કહે છે- કોરોનાનો થર્ડ વેવ ડેલ્ટા+ વેરિએન્ટના લીધે નહીં આવે, ત્રીજી લહેર બીજીની જેમ ઘાતક પણ નહીં હોય

The Head Of The ICMR s Epidemiology Department Says Corona s Third Wave Will Not Come Because Of The Delta + Variant, The Third Wave Will Not Be As Deadly As The Second. ભાસ્કર એક્સક્લુઝિવ:ICMRના મહામારી વિભાગના હેડ કહે છે- કોરોનાનો થર્ડ વેવ ડેલ્ટા+ વેરિએન્ટના લીધે નહીં આવે, ત્રીજી લહેર બીજીની જેમ ઘાતક પણ નહીં હોય 32 મિનિટ પહેલાલેખક: રવિ યાદવ કૉપી લિંક દેશ માટે ઘાતક સાબિત થયેલી કોરોનાની બીજી લહેર પછી હવે સમગ્ર દેશમાં ત્રીજી લહેરની ચર્ચા છે. દરેક જગ્યાએ સવાલ છે કે ત્રીજી લહેર કેટલી ઘા�

© 2024 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.