மிஸ்ரா தரகு News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana
Stay updated with breaking news from மிஸ்ரா தரகு. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
Top News In மிஸ்ரா தரகு Today - Breaking & Trending Today
Share વિચાર સેતુ :- વિનીત નારાયણ ભારતના વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી.રમન્નાએ ઝૂમના માધ્યમથી સમગ્ર દેશને સંબોધન કરતાં મહત્ત્વની વાત કહી કે, ‘ન્યાયતંત્રને સંપૂર્ણ સ્વતંત્ર હોવું જોઇએ. તેને વિધાયિકા કે કાર્યપાલિકાના માધ્યમથી પ્રત્યક્ષ કે પરોક્ષપણે નિયંત્રિત ના કરી શકાય. તેવું કરવામાં આવશે તો કાયદાનું છદ્મ શાસન બની રહેશે.’ તેમના આ વિચાર સૂકી જમીન પર વરસાદી ઝરમર જેવા છે. ન્ય ....