Stay updated with breaking news from Dhananjay nitish. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
ભારતના નવ ખેલાડીઓને ક્વોરન્ટાઈન કરાયા, શ્રીલંકાએ બીજી ટી૨૦માં ૪ વિકેટે વિજય મેળવ્યો Share કોલંબો ઓલરાઉન્ડર કૃણાલ પંડયા કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેના સંપર્કમાં રહેલા અન્ય આઠ ખેલાડીઓને કરાયેલા ક્વોરન્ટાઇનની વચ્ચે શ્રીલંકાએ અહીં રમાયેલી બીજી ટી૨૦ ઇન્ટરનેશનલ મેચમાં ભારતને ચાર વિકેટે પરાજય આપ્યો હતો. ભારતે પાંચ વિકેટે ૧૩૨ રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિ ....