Stay updated with breaking news from Azad indian. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
Share રિવરફ્રન્ટની પાળેથી :- હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’ હિંદી સાહિત્યના લોકપ્રિય વ્યંગલેખક હરિશંકર પરસાઈની એક ખૂબ જ લોકપ્રિય વ્યંગકથા છે : એક પ્રોફેસર હતા. સરકારી કોલેજમાં શિક્ષણસેવા કરતા’તા. આ પ્રોફેસર સાહેબના વાઇફ બીમાર હતાં. હોસ્પિટલમાં એડમિટ કરવાં પડેલાં. આ જ સમયગાળામાં પેલા પ્રોફેસરને ટ્રાન્સફ્રનો ઓર્ડર મળ્યો. (ના, હોસ્પિટલ ટ્રાન્સફ્ર માટે નહીં, કોલેજ ટ્રાન્સફ્ર માટે!) � ....