Ahmedabad God News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana
Stay updated with breaking news from Ahmedabad god. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
Top News In Ahmedabad God Today - Breaking & Trending Today
DivyaBhaskar News Headlines: NEET Exam Forms Can Be Filled Online From Today, Lord Jagannath s Rathyatra In Ahmedabad Completed In 4 Hours મોર્નિંગ ન્યૂઝ પોડ કાસ્ટ:NEETની પરીક્ષાના ફોર્મ આજથી ઓનલાઈન ભરી શકાશે, ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી, અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા 4 કલાકમાં પૂરી 13 કલાક પહેલા કૉપી લિંક નમસ્કાર, આજે મંગળવાર છે, તારીખ 13 જુલાઈ, અષાઢ સુદ ત્રીજ આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર 1) MBBSના પ્રવેશ માટે જરૂરી NEETની પરીક્ષાના � ....
Share અષાઢી બીજનાં દિવસે ભગવાન જગન્નાથની જગપ્રસિદ્ધ રથયાત્રા નિકળે છે. જો કે ગત વર્ષે અમદાવાદમાં 142 વર્ષથી ચાલી આવતી પરંપરા પહેલીવાર તૂટી હતી. પરંતુ આ વર્ષે શ્રદ્ધાળુઓની આશને જોતા રથયાત્રાને નિકાળવાનો નિર્ણય કરાયો છે. ગત વર્ષે કોરોના મહામારીના કારણે ભગવાન નગરચર્યાએ નીકળ્યા નહોતા રથયાત્રામાં મંદિરની આસપાસ રથને પ્રદક્ષિણા કરાવવામાં આવી હતી. ભગવાન જગન્નાથજીના ત્રણેય રથોને � ....
4 hour rath yatra, 23 thousand police, home minister, state police chief and police commissioner stayed in rath yatra for eight hours | ચાર કલાકની રથયાત્રા માટે 4 દિવસથી સતત મોનિટરિંગ કરી રહેલા ગૃહમંત્રી જાડેજાની વ્યૂહરચના સફળ નીવડી divyabhaskar.co.in - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from divyabhaskar.co.in Daily Mail and Mail on Sunday newspapers.
Share આજે આજે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે. આ વખતની રથયાત્રા અનેક રીતે અલગ અને નવા રંગરૂપમાં છે. આ વખતે ભક્તો વગર જ ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે. એટલે કે કર્ફ્યૂ સાથે રથયાત્રા કાઢવામાં આવી છે. આ વખતે મંદિર ટ્રસ્ટ અને લોકોની એવી માંગણી હતી કે રથયાત્રા કાઢવામાં આવે. આ રીતે ભક્તો, ભજન મંડળી, રાસ-ગરબાની રમઝટ, વિવિધ કરતબો અને પ્રસાદ વગર જ ભગવાન રથયાત્રા ....
Share તો કેવી રીતે ભગવાન જગન્નાથની યાત્રાનો આરંભ થયો તે સુંદર ઈતિહાસ તો આપણે જાણ્યો. ત્યારે અમદાવાદની રથયાત્રા પણ એક અનેરું જ મહત્વ ધરાવે છે. આ વખતે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા યોજાશે કે નહીં તે અંગે તે અસમંજસની સ્થિતિ છે કારણ કે ગયા વર્ષે પણ કોરોનાનાં કારણે ભક્તો વગર જ યોજાઈ હતી.પરંતુ આ રથયાત્રાનો પ્રારંભ કેવી રીતે થયો અને શું છે અમદાવાદની જગન્નાથની રથયાત્રાનો પાવનકારી ઈતિહ� ....