દ્વારકા તા. ૧૬ઃ ભારત-પાકિસ્તાન વચ્ચેના ૧૯૬પ ના યુદ્ધમાં દ્વાદશ જયંતીના દિવસે પાકિસ્તાની સેનાએ સમુદ્ર માર્ગેથી બોમ્બમારો કર્યો હતો. દ્વારકાધીશ મંદિરને ઊડાડી દેવા પ્રયાસો કર્યા હતાં, પરંતુ દ્વારકાધીશજીની કૃપાથી આ બોમ્બમારાના હુમલાની કોઈ અસર થઈ ન હતી.આથી દ્વાદશ જયંતીના દિવસને વિજ્યોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. બોમ્બમારામાં ફેંકાયેલા