સોમવારે જન્માષ્ટમી છે. જન્માષ્ટમીના દિવસો પહેલાં જ કૃષ્ણ પ્રત્યેનો ઉલ્લાસ આપણા દિલમાં ઉમટે છે. કૃષ્ણ એવા ભગવાન છે જે આપણને સૌને પોતાની નજીક લાગે છે. તે એક એવું વ્યક્તિત્વ છે કે જેની સાથે આપણે સ્વજનની સાથે સાથે મિત્રભાવ આવી જાય છે. ભગવાને હંમેશાં પૂજ્ય જ હોય, ભગવાનને કયારેય એક નામથી