દેશના ચારેય ખૂણામાંથી પસાર થઈને વિજય સ્વર્ણિમ વિજય મશાલ ગત્ તા. ૪ ના જામનગર આવી પહીંચી હતી. ૧૯૭૧ માં ભારત-પાક. વચ્ચેના યુદ્ધમાં ગૌરવશાળી વિજયના પ૦ વર્ષની ઉજવણી અન્વયે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકથી ૧૬-૧ર-ર૦ર૦ ના સ્વર્ણિમ વિજય મશાલ યાત્રાનો દિલ્હીથી પ્રારંભ થયો હતો અને ૧૬-૧ર-ર૦ર૧ ના આ મશાલ