જામનગરમા

જામનગરમાં કુલ વેક્સિનેશન ડોઝનો આંકડો પાંચ લાખને પાર

પહેલો ડોઝ અને બીજો ડોઝ મળીને

જામનગર તા. ર૮ઃ જામનગરમાં કોરોના સામે રક્ષણ આપતા વેક્સિનના પાંચ લાખ ડોઝ લગાવાઈ ચૂક્યા છે, જો કે પ્રથમ ડોઝ ૭૬ ટકાને અપાઈ ચૂક્યો છે. જ્યારે બીજો ડોઝ ૩૦ ટકા લોકોને અપાયો છે.

કોરોના

Related Keywords

Jamnagar Corona , ,

© 2025 Vimarsana