જામનગર તા. ૧૫ઃ જામનગર સમસ્ત બ્રહ્મ સમાજ ઉત્સવ સમિતિ દ્વારા જામનગરમાં વસતા દરેક બ્રહ્મ સમાજના દીકરા-દીકરીઓ માટે તા. ૨૬-૯-૨૨ થી તા. ૫-૧૦-૨૨ સુધી એરોડ્રામ રોડ, મહેર સમાજની સામે, રાજ્ય પુરોહિત વિદ્યાર્થી ભવન પાછળના પ્લોટમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે ઈચ્છુકોએ હર્ષદભાઈ