comparemela.com

Temple Nath News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

Lord Jagannath will enter the sanctum sanctorum of the temple today | અષાઢી બીજે નગરચર્યાએ નીકળેલા ભગવાન જગન્નાથ, ભાઈ બળરામજી અને બહેન સુભદ્રાજીએ આજે મંદિરમાં બિરાજમાન થયા

Lord Jagannath Will Enter The Sanctum Sanctorum Of The Temple Today મંદિરમાં બિરાજ્યા નાથ :અષાઢી બીજે નગરચર્યાએ નીકળેલાં ભગવાન જગન્નાથ, ભાઈ બળરામજી અને બહેન સુભદ્રાજી આજે મંદિરમાં બિરાજમાન થયાં અમદાવાદ20 કલાક પહેલા કૉપી લિંક મંદિરમાં બિરાજમાન કરી ભગવાન જગન્નાથની આરતી ઉતારાઈ. ભગવાન નગરચર્યા કર્યા બાદ મંદિરના પરિસરમાં કરે છે એક રાતનો વિસામો ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા અષાઢી બીજના દિવસે ભક્તો વિના જ સંપન્ન થઈ. ન

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.