જામનગર તા. ૧૪ઃ માતાના ધાવણ તથા સ્તનપાન અંગે જામનગરના જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો. ગાયત્રીબેન ઠાકર (એમ.ડી. ગોલ્ડ મેડાલીસ્ટ) તથા બાળરોગ નિષ્ણાત ડો. સુરેશભાઈ ઠાકરનું અત્યંત ઉપયોગી પુરવાર થાય તેવું માર્ગદર્શન પ્રસ્તુત છે.
ધાવણ ન આવવું કે બળી જવુ
માતા નું ધાવણ જ બાળક માટે સર્વશ્રેષ્ઠ છે તે આપણે સહું જાણીએ છીએ જ.,