Share
આમિર ખાન અને કિરણ રાવની છૂટાછેડાની ઘોષણાના સમાચારથી બધાએ આશ્ચર્યચકિત કરી દીધા. ફેન્સને આ સમાચાર મળતાની સાથે જ તેમના હોશ ઉડી ગયા હતા. ફેન્સ સમજી શક્યા નહીં કે આ કેવી રીતે થયું. આમિર ખાન અને કિરણ રાવે સંયુક્ત નિવેદન જારી કરીને લોકોને છૂટાછેડા લેવાની તેમની યોજનાઓ વિશે માહિતી આપી હતી. આના થોડા સમય બાદ આમિર ખાનની પુત્રી આઈરા ખાને એક સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી છે.
છૂટાછેડા થયાના સ�