The Prime Minister Will Address The Nation By Radio Today; Modi Can Speak On Floods, Corona And Olympics
PM મોદીની મન કી બાત:PMએ કહ્યું - ભારત જોડો અભિયાન ચલાવો; આપણે નેશન ફર્સ્ટ, ઓલવેજ ફર્સ્ટના મંત્ર સાથે આગળ વધવું પડશે
નવી દિલ્હી10 કલાક પહેલા
કૉપી લિંક
વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં દેશવાસીઓને સંબોધન કર્યું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. મોદીએ મન કી બાતમાં સંબોધન �