ખંભાળીયા તા. ૧૧ઃ ખંભાળીયામાં પોર ગેઈટ પાસેનો એક વિસ્તાર મહાદેવ વાડા તરીકે જાણીતો છે જે ખંભાળીયામાં આવનાર નવા વ્યક્તિ માટે આશ્ચર્યજનક ગણાય છે.
ઘી નદીના કાંઠા પર આવેલી આ જગ્યામાં વર્ષો જુના પ્રાચીન શિવમંદિરો આવેલા છે. જેમાં વિદ્યાશંકર મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, કોટેશ્વર
ખંભાળીયા ન પા હોલમાં સરકારી સહાયથી ચાલતા જીમમાં મસમોટા કૌભાંડની આશંકા nobat.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from nobat.com Daily Mail and Mail on Sunday newspapers.