Share
અમદાવાદ શહેરમાં પ્રતિવર્ષ અષાઢી બીજના દિવસે જમાલપુર સ્થિત જગદીશ મંદિરથી નીકળતી ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રા ચાલુ વર્ષે પણ આગામી તા. ૧૨મી જુલાઈને અષાઢી બીજના દિવસે નીકળશે અને તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા રાજ્ય સરકારે લીલીઝંડી આપી દીધી હોવાની માહિતી સાંપડી છે.
આ રથયાત્રા પરંપરાગત રૂટ પરથી જ નીકળશે, પરંતુ બે કિલોમીટર લાંબી રથયાત્રામાં આ વખતે મોટ