comparemela.com

Jagannath Place News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

Ahmedabad 144th Rathyatra: Learn what Rathyatra performed before the start of pahindavidhi

Share અષાઢી બીજનાં દિવસે ભગવાન જગન્નાથની જગપ્રસિદ્ધ રથયાત્રા નિકળે છે. જો કે ગત વર્ષે અમદાવાદમાં 142 વર્ષથી ચાલી આવતી પરંપરા પહેલીવાર તૂટી હતી. પરંતુ આ વર્ષે શ્રદ્ધાળુઓની આશને જોતા રથયાત્રાને નિકાળવાનો નિર્ણય કરાયો છે. ગત વર્ષે કોરોના મહામારીના કારણે ભગવાન નગરચર્યાએ નીકળ્યા નહોતા રથયાત્રામાં મંદિરની આસપાસ રથને પ્રદક્ષિણા કરાવવામાં આવી હતી. ભગવાન જગન્નાથજીના ત્રણેય રથોને પ્ર�

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.