comparemela.com

France Research Institute News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

47 lakh People Dead In India Due To Coronavirus says US Research Group

Share ભારતમાં કોરોના સંક્રમણના કારણે સત્તાવાર રીતે ૪,૧૪,૪૮૨ લોકોના મોત થયા હોવાનંુ જાહેર કરવામાં આવ્યું છે પણ એક અમેરિકન રિસર્ચ ગ્રૂપ દાવો કરે છે કે આ વર્ષના જૂન સુધીમાં જ ભારતમાં કોરોનાના કારણે ૩૪થી ૪૭ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલમાં ભારતની આગળ ફક્ત અમેરિકા અને બ્રાઝિલ જ છે. અમેરિકામાં કુલ ૬.૦૯ લાખ લોકોના મોત થયા છે જ્યારે બ્રાઝિલમાં ૫.૪૨ લાખ લોકોના મોત નોંધાયા છે. અમેરિકી સ્ટડ�

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.