જામનગર તા. ૧૦ઃ જામનગર નજીક વિજરખી પાસે આવેલા હરેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન તપોવન ફાઉન્ડેશન દ્વારા મંદિરમાં તથા મંદિરના પરીસરની યજ્ઞ શાળામાં વિનામૂલ્યે પૂજનવિધિ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ધર્મપ્રેમીઓ, કર્મકાંડ-ધાર્મિક વિધિ કરનારા ભૂદેવો તેમજ તેમના યજમાન પરિવારને હોમાત્મક, પાઠાત્મક રુદ્રી, લઘુરુદ્ર, પૂજન-અર્ચન માટે સુવિધા આપવામાં આવશે. જેમાં