જામનગર તા. ૧૯ઃ જામનગરની આર્ય સમાજ સંસ્થા દ્વારા તા. ૨૦-૮-૨૧ ને શુક્રવારથી તા. ૨૨-૮-૨૧ ને રવિવાર સુધી ત્રિદિવસિય વેદ પ્રચાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધ્વજ-વંદન ઉપનયન સંસ્કાર-તેમજ પ્રવચન ભજન સહિતના જુદા-જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
આ ત્રિદિવસીય કાર્યક્રમના પ્રારંભે તા. ૨૦-૮-૨૧ ને શુક્રવારના સાંજે ૫ થી ૭ દરમિયાન ખંભાળીયા